નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારતે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન સાથે સીઝફાયરને મામલે સમજૂતી થઈ છે. આતંકવાદ સામે ભારતનો જે મિજાજ હતો તે રહેશે જ. મતલબ કે સીધી રીતે ભારત દ્વારા યુદ્ધને જાકારો આપવામાં આવ્યો છે પરંતુ આતંકવાદને બીલકુલ પણ ચલાવી લેવાની વાત કરવા માગતું નથી.
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા આજે સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે. તેમણે આ મામલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારત અને પાકિસ્તાને આજે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર અટકાવવાની સમજૂતી કરી છે. ભારતે આતંકવાદ સામેના પોતાના વલણ અંગે મક્કમતા દર્શાવી છે અને ભવિષ્યમાં પણ વલણ આવું જ રહેશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796