Thursday, March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Gujarat

ગુજરાતમાં આજે ચૂંટણીનો પ્રચંડ પ્રચારઃ આ દિગ્ગજ નેતાઓ સભા ગજાવશે

Navajivan News Team by Navajivan News Team
November 21, 2022
in Gujarat
Reading Time: 1 min read
0
Gujarat Assembly Elections 2022

વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ - Gujarat vidhansabha chunav

6
SHARES
71
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની (BJP) સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે આજે ગુજરાતમાં પ્રચંડ પ્રચારનો માહોલ જામ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi), અમિત શાહ, CM યોગી, રાહુલ ગાંધી, CM અરવીંદ કેજરીવાલ સભા ગજાવશે.

PM મોદીની પ્રથમ રેલી સુરેન્દ્રનગરમાં સવારે 11 વાગ્યે યોજાશે. આ પછી બપોરે 12:00 વાગ્યે સુરેન્દ્રનગર જાહેરસભાને સંબોધશે. 1:00 વાગ્યે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગ્યે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3:00 વાગ્યે નવસારી જવા રવાના થશે. 4:00 વાગ્યે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણીસભાને સંબોધશે. આજે સવારે 11:00 વાગ્યે દ્વારકાના ખંભાળિયા, બપોરે 1:00 વાગ્યે ગીરસોમનાથના કોડીનાર, બપોરે 3:00 વાગ્યે જૂનાગઢના માળિયા હાટીના અને સાંજે 6:30 વાગ્યે ભુજમાં સભાને સંબોધશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંખેડાના ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીના સમર્થનમાં બપોરે 1:00 વાગ્યે સભાને સંબોધશે. ત્યારબાદ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાના ચૂંટણીપ્રચાર માટે ચોપાટી ખાતે સાંજે સભા સંબોધશે.

ભારત જોડો યાત્રા મુકીને આવેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આજથી ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર એન્ટ્રી કરી છે. તેઓ તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા હતા. જોકે આજે ગુજરાતમાં સભા કરશે. કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી બપોરે 1:00 વાગ્યે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે 3:00 વાગ્યે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચૂંટણીસભાને સંબોધશે. જ્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં દાણીલીમડા બેઠકના ઉમેદવાર કૌશિક પરમારના સમર્થનમાં ચૂંટણીસભા કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. તેઓ સાંજે 5:00 વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સવારે 11:00 વાગ્યે ઉમરગામ, બપોરે 3:00 વાગ્યે કપરડા, સાંજે 5:00 વાગ્યે ધરમપુર અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો યોજશ. આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાંજે 4:00 વાગ્યે ધ્રાંગધ્રામાં રોડ શો અને રાત્રે 7 :00 વાગ્યે ચોટીલામાં સભા સંબોધશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Post Views: 56
Tags: Sabarkantha News સાબરકાંઠા ન્યૂઝVadodara News વડોદરા ન્યૂઝVeraval News વેરાવળ ન્યૂઝઆણંદન્યુઝ Anand Newsગુજરાત કોંગ્રેસ Gujarat Congressનવજીવન ગુજરાતી સમાચારપ્રશાંત દયાળરાજકોટ ન્યૂઝ Rajkot Newsવીડિયો વાયરલસુરત ન્યુઝ Surat Newsસુરેન્દ્રનગર ન્યૂઝ Surendranagar News
Previous Post

ચાંદીના મંદિવાળાઓએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા: નીચા ભાવે લેવાલી માટે રાહ જુઓ

Next Post

કોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી પછી જોઈ લેવાનું કહેનારા કોણ છે ભાજપના દબંગનેતા

Navajivan News Team

Navajivan News Team

Related Posts

Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

by Navajivan News Team
March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

by Navajivan News Team
March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

by Navajivan News Team
March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

by Navajivan News Team
March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

by Navajivan News Team
March 23, 2023
Next Post
Amreli BJP Candidate Hira Solanki

કોઈના બાપથી ડરતા નહીં, ચૂંટણી પછી જોઈ લેવાનું કહેનારા કોણ છે ભાજપના દબંગનેતા

ADVERTISEMENT

Recommended

અમદાવાદની રથયાત્રામાં 25 હજાર પોલીસ તૈનાત રહેશે, વાતાવરણ ડોહળાવા અંગે IBએ શું આપ્યો રિપોર્ટ

ગુજરાત રાજસ્થાનના કન્હૈયાલાલ હત્યા મામલે એલર્ટ પરઃ HM સંઘવીએ DGP સહિતના અધિકારીઓની બેઠક બોલાવી

June 29, 2022
તેનું નામ લક્ષ્મી પણ તેણે સરસ્વતીની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો

તેનું નામ લક્ષ્મી પણ તેણે સરસ્વતીની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો

July 27, 2022

Categories

Don't miss it

Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist