Thursday, March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Gujarat Ahmedabad

યુવા લેખક રામ મોરી ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કારથી સન્માનિત

Navajivan News Team by Navajivan News Team
December 15, 2022
in Ahmedabad, Entertainment, Link In Bio, Navajivan Corner, જીવનશૈલી, લાઇફ સ્પેસ
Reading Time: 2 mins read
0
યુવા લેખક રામ મોરી ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કારથી સન્માનિત
9
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતી ભાષામાં વિશિષ્ઠ યોગદાન ધરાવતા લેખકોને બિરદાવવા માટે ગુજરાતમાં વર્ષ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના લેખકો અને સર્જકોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવે છે. ગત વર્ષ 2021 માટે ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Academy)દ્વારા યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ભાષાના લેખક કે જેઓ હિન્દી ભાષા માટે પણ કામ કરી ચૂક્યા છે એવા રામ મોરી (Raam Mori)ના નામની જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 2017માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને યુવા પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેના કારણે રામ મોરી અત્યાર સુધીમાં સૌથી નાની ઉંમરે આ પુરસ્કાર મેળવનારા વ્યક્તિ બની ગયા હતા, હવે 2022માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી યુવા પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે. આ પુરસ્કાર તેમને તેમની રચનાઓ મહોતું, કોફી સ્ટોરીસ અને કન્ફેશન બોક્સ માટે મળી રહ્યું છે.

રામ મોરીનો જન્મ પાલિતાણાના લાખાવાડ ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોતાના ગામમાં જ વીત્યું અને ત્યાર બાદ તેમણે અભ્યાસ માટે ભાવનગર ગયા અને હાલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ પુસ્તકો લખ્યા છે અને આગામી સમયમાં તેમની 2 નવલકથા અને 1 વાર્તા સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે 5 જેટલી ફિલ્મો લખી છે અને 7 જેટલી હિન્દી અને ગુજરાતી ટેલીવિઝન સિરિયલ પણ લખી ચૂક્યા છે. તેમજ તેઓ ગુજરાતી રંગમંચ માટે પણ અનેક નાટકો લખી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતનાં જાણીતા લેખક ગુણવંતરાય આચાર્યની નવલકથા આધારિત ‘વીજળી’ નામનું નાટક પણ રામ મોરીએ લખ્યું છે.

નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં રામ મોરી જણાવે છે કે, “મહામારીથી બચવા માટે જ્યારે આપણે વેક્સિનના બે ડોઝ લીધા પછી બુસ્ટર ડોઝ લીધો તેમ આ પ્રકારના એવોર્ડ પણ લેખકોને બુસ્ટર આપવાનું કામ કરે છે, જ્યારે આ પ્રકારનો કોઈ એવોર્ડ મળે છે ત્યારે હું વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત થાઉં છું.”

રામ મોરીનું પરિવાર મૂળ ખેતીવાડી સાથે સંકળાયેલું છે, જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે લેખન તરફ કેવી રીતે વળ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, “મારૂ મોટા ભાગનું બાળપણ ગામમાં રહ્યું છે, મારા બા, દાદા-દાદી બધા પાસેથી મને લોકકથાઓ અને વાર્તાઓ સાંભળવાનું ખૂબ ગમતું હતું, આ સાંભળવાનો શોખ ક્યારે મને વાર્તાકાર બનાવી ગયો મને ખબર જ ન પડી. હું શાળામાં પણ વાર્તાઓ અને લોકકથાઓ સંભાળવતો અને આમ કરતાં કરતાં મારો સાંભળવાનો શોખ મને લેખક બનવા સુધી લઈ આવ્યો.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Post Views: 96
Tags: અમદાવાદ ન્યુઝ Ahmedabad Newsઆજના ગુજરાતી સમાચારઆજના સમાચાર News Todayક્રાઇમ સમાચાર Crime News in Gujaratiગુજરાત ના સમાચાર Samachar Superfastગુજરાત સમાચાર Gujarat Samacharગુજરાતના રાજકારણના મોટા સમાચારગુજરાતી સમાચાર લાઈવન્યુઝ તાજા સમાચાર News Taja Samacharરાજકોટ ન્યુઝ Rajkot Newsરામ મોરીસમાચાર ચલાવો
Previous Post

ગોધરા કાંડના દોષિત ફારૂકને સુપ્રિમે જામીન પર કર્યો મુક્ત, સળગતી ટ્રેન પર પથ્થરમારો ચલાવ્યો હતો

Next Post

ડાયરામાં લોકોને શુરાતન ચઢાવનાર દેવાયત ખવડ મામલે ક્ષત્રિયોની પોલીસને ચીમકી

Navajivan News Team

Navajivan News Team

Related Posts

Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

by Navajivan News Team
March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

by Navajivan News Team
March 23, 2023
Ahmedabad Chain Snatcher
Ahmedabad

અમદાવાદઃ હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ જીવવા ચેઈન સ્નેચર બની આ ત્રીપુટી, માત્ર પુરુષોને જ કરતી હતી ટાર્ગેટ

by Navajivan News Team
March 21, 2023
Fake PMO Officer Kiran Patel Arrested JK Police
Ahmedabad

કિરણ પટેલ સાથે કશ્મીરમાં મહેમાનગતી કરનારા ગુજરાત BJP નેતા-મિત્રની ધરપકડ

by Navajivan News Team
March 21, 2023
Fake Note seized by ahmedabad Police
Ahmedabad

અમદાવાદમાં નકલી નોટનું કારખાનું ઝડપાયું, પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો

by Navajivan News Team
March 21, 2023
Next Post

ડાયરામાં લોકોને શુરાતન ચઢાવનાર દેવાયત ખવડ મામલે ક્ષત્રિયોની પોલીસને ચીમકી

ADVERTISEMENT

Recommended

‘એવી સંભાવના છે કે રસી પણ બિનઅસરકારક રહેશે…’ Omicron પર કોવિડ પેનલના વડાએ ચેતવણી આપી

12 વર્ષથી 14 વર્ષની ઉંમરના બાળકોને 16 માર્ચથી કોરોના વેક્સિન આપાશેઃ મનસુખ માંડવિયા

March 14, 2022
6 સંતાનનો પિતા રાહતભાવે લોટ લેવા ગયો અને જીવ ખોયો, પાકિસ્તાનમાં લોટ માટે થઈ પડાપડી

6 સંતાનનો પિતા રાહતભાવે લોટ લેવા ગયો અને જીવ ખોયો, પાકિસ્તાનમાં લોટ માટે થઈ પડાપડી

January 8, 2023

Categories

Don't miss it

Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

March 23, 2023
Rajkot Cleaners Death
Rajkot

રાજકોટ RMC ચૂકવશે રૂ.10 લાખ વળતર અને આપશે આવાસ, ગટરમાં ઉતરેલા સફાઈકર્મીના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

March 22, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist