Saturday, May 2, 2026
HomeGeneralVideo: PM મોદીએ નવા સંસદ ભવનના મુગટ સમાન 9500 કિલોના કાંસ્ય અશોક...

Video: PM મોદીએ નવા સંસદ ભવનના મુગટ સમાન 9500 કિલોના કાંસ્ય અશોક સ્તંભનું કર્યું અનાવરણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાંસ્યમાંથી બનેલા પ્રતીકનું વજન 9,500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે.

તેમણે કહ્યું કે તે નવા સંસદ ભવનની ટોચ પર બનાવવામાં આવ્યું છે અને પ્રતીકને ટેકો આપવા માટે તેની આસપાસ લગભગ 6,500 કિલોનું સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન મોદીએ સંસદભવનના નિર્માણ કાર્યમાં લાગેલા મજૂરો સાથે પણ વાતચીત કરી હતી.

- Advertisement -

તેમણે કહ્યું કે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીક સ્થાપિત કરવાનું કામ આઠ જુદા જુદા તબક્કામાં પૂર્ણ થયું છે. આમાં માટીમાંથી મોડલ બનાવવા, કોમ્પ્યુટર ગ્રાફિક્સ બનાવવા અને બ્રોન્ઝ ફિગરને પોલિશ કરવાનો સમાવેશ થાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular