મોનિટરિંગ સેલના PI દહીયાને આ કારણે સસ્પેન્ડ કરવાના સરકારે કર્યો છે આદેશ
પ્રશાંત દયાળ ( નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સરકારના આદેશ બાદ પણ કાર્યવાહી ન થાય તેવા કિસ્સાઓ અનેક વખત સામે આવતા રહ્યા...
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
પ્રશાંત દયાળ ( નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સરકારના આદેશ બાદ પણ કાર્યવાહી ન થાય તેવા કિસ્સાઓ અનેક વખત સામે આવતા રહ્યા...
Who will be the new DGP of Gujarat, current DGP will retire on this date, ગુજરાતના નવા DGP , Gujarat...
પ્રશાંત દયાળ. નવજીવન ન્યૂઝ.અમદાવાદ: વર્ષ 2008માં અમદાવાદ(Ahmedabad)ની ધરતી એક બાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ (2008 Ahmedabad blasts case) થતા ધણધણી...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. વડોદરા): ગુજરાતમાં વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ATS દ્રારા...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પરંતુ ક્યાંક તે ભુલ કરે છે અને તે ભુલ જ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દર વર્ષે રૂપિયા 500 કરોડથી વધુનો દારૂ ગુજરાતમાં ઠાલવનાર હરીયાણાના જોગીન્દર શર્માને સ્ટેટ મોનિટરિંગ સેલે...
પ્રશાંત દાયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં ડેપ્યુટી કમીશનર ટ્રાફિક તરીકે IPS અધિકારી સફીન હસનને મુક્યા પછી તેમણે સ્ટંટ કરતા યુવાનો સામે...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મંગળવારની રાત્રે અમરેલીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આંગડીયાઓ કરોડો રૂપિયાના હિરા અને રોકડ રકમ લઈને સુરત...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): ધારેલું કામ કરવા માટે સંજોગો ઊભા થવા એ પણ ભાગ્યની વાત છે. એમાં પણ જો...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. આણંદ): પોલીસને આપણે કાયમ અલગ નજરેથી જોતા હોઈએ છે. પોલીસ પ્રજા સાથે સીધા સંકળાયેલા હોય છે. આમ...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગાંધીનગરમાં વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને ડેરા તંબું તાણી બેઠા છે. ગુજરાતના વનરક્ષકો છેલ્લા કેટલાક...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ ગાંધીનગર): ગુજરાતના ગૃહ વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશ અને રાજ્યમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે દરેક રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. વલસાડ): વલસાડના ચકચારી વૈશાલી બલસરા મર્ડર કેસમાં સોપારી આપનાર બબીતા શર્મા પછી હત્યાની ઘટનાને અંજામ આપનાર...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સત્ય કયારેય સપાટ હોતુ નથી, સત્યના અનેક ખુણા હોય છે, બિલ્કીશ બાનુ કેસમાં પણ તેવું જ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી મુખ્યમંત્રી થવું અને ત્યાર બાદ વડાપ્રધાન થવું કોઈ નાની ઘટના નથી,...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત પોલીસ માટે અને પોલીસ પરિવાર માટે બુધવારની સવાર આટલી દુખદ હશે તેની કોઈને કલ્પના ન...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કુલદીપસિંહ યાદવએ પોતાની પત્ની અને બે વર્ષની દીકરી...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ અંતિમ ઘડીની લડત): 2002માં ઈદ્રીશ સૈયદ પોલીસ સબઈન્સપેકટર હતા. ચાર વર્ષ જેલમાં રહ્યા મુંબઈની ખાસ અદાલત...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-10): આમ કરતા કરતા ચાર વર્ષ જેલમાં પસાર થઈ ગયા, મુંબઈની ખાસ કોર્ટમાં અમારી સામેની ટ્રાયલ...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-9): અમે જેલમાં હતા, હું જેલમાં બેસી કેસ કાગળનો અભ્યાસ કરી રહ્યો હતો. CBIના અધિકારીઓ પોતાની...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતનાં ચકચારી સિંગર વૈશાલી મર્ડર કેસમાં પકડાયેલા આરોપી બબીતા શર્માને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વલસાડ): તા 27મી ઓગષ્ટના રોજ ગુજરાતની જાણિતી સિંગર વૈશાલી બલસારા પોતાના ઘરેથી પાછી નહીં ફરતા તેમના પરિવાર...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-8): CBI દ્વારા કુલ 15 સાક્ષીઓને મુંબઈની કોર્ટમાં રજુ કરી મેજીસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવ્યા હતા, જેમાં...
પ્રિય નીલમ તને પ્રિય તરીકે સંબોધન એટલા માટે કરૂ છુ કારણ હું કાયમ લડાયક માણસને પ્રેમ કરુ છુ, તારો મારો પરિચય...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ): માનનીય ભુપેન્દ્રભાઈ અને હર્ષભાઈ તમે ઘણી બાબતે ઉદારતા દાખવી છે તેનો હું પરોક્ષ રીતે સાક્ષી રહ્યો...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-7): મારી ધરપકડ કરી અને રિમાન્ડ પુરા થતાં મને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો, મનમાં ડર...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-6): મને આ કેસના સાક્ષી થવા માટે ખુબ સમજાવવામાં આવ્યો, હું મારી દલિલ કરતો રહ્યો, હવે...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): થોડા વર્ષો પહેલાની વાત છે, હું અમદાવાદના એક અખબારમાં ફરજ બજાવતો હતો, બપોરનો સમય હતો મને...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-5): CBIના SP ઝા સાહેબ કઈ નવી જ સ્ટોરી લઈ આવ્યા હતા, જે કોઈ પણ માની...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-4): હવે અમારી મોટી સમસ્યા એવી હતી કે સાત મૃતકો પૈકી છ વ્યકિતની ઓળખ થઈ ન...
પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-3): બીજલ ડામોરની આશ્રમશાળા રણધીકપુરથી પાંચ કિલોમીટર દુર હતી. અમે આમ તો રણધીકપુરથી ખાસ્સા નજીક હતા...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2002માં ગુજરાતમાં જે થયું, તેની નુકસાનની ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. સત્તાપક્ષ અને વિરોધ...
હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): ભાનગરના શિહોર ખાતે મળેલી ભાજપની બેઠકમાં તાલુકાનાં મહામંત્રીની ગેરહાજરી જોઈ ભાજપના ભાવનગર જિલ્લા પ્રમુખે આકરા...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતના બે પ્રધાનોના ખાતા છીનવાયા પછી ગુજરાતમાં ઊભી થયેલી રાજકીય સ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટથી પ્રસિધ્ધ થતાં...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): નિયતી તમને કયાં લઈ જશે તેની તમને ક્યારેય કલ્પના હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં આપણી...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધી રહેલા વર્ચસ્વને કારણે ગુજરાત ભાજપમાં ચિંતા વધી રહી છે. પોલીસ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન થયા અને અમિત શાહ (Amit Shah) ગૃહમંત્રી થયા પછી ગુજરાતમાં ઊભા...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.આણંદ): આપણે એવું માનીએ છીએ કે ફોન પર થયેલી આપણી વાત બે વ્યક્તિઓ પુરતી જ સિમિત છે,...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત ભાજપના બે મંત્રીઓના ખાતા ફેર પછી રાજકારણમાં ગરમાવો ભલે આવ્યો હોય પરંતુ મામલો તેના કરતાં...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાજકારણમાં આવેલા કોઈ પણ વ્યકિતને ક્યારેક સંગઠનમાં તો ક્યારેક સરકારમાં હોદ્દો લેવાની ઈચ્છા હોય તે સ્વભાવીક...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતનાં DGP દ્વારા ગઠન કરવામાં આવેલી SIT દ્વારા પૂર્વ IPS અધિકારી...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભુપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકાર વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે....
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત એ પોલિટિકલ એક્ટિવિટીનું એપી સેન્ટર રહ્યું છે. ગુજરાતની નવી સરકારને હજુ એક વર્ષ થયું...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર પરેશ ચાવડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. જન્માષ્ટમીનો તહેવાર...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જતા ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનરનો હવાલો સિનિયર આઈજીપી અજય...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) છે, જેઓ હમણાં રજા ઉપર હતા, જેના કારણે પોલીસ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં ઠેર ઠેર ત્રિરંગો જોઈને મનમાં એક અજાણ્યો આનંદ થઈ રહ્યો હતો. પરંતુ દેશને પ્રેમ...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વડોદરા): વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ ફેક્ટરીમાં સંભવિત એમડી ડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી...
પ્રશાંત દયાળ (નવજીવન.સુરત): સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથકમાંથી 15-15 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છ યુનિફોર્મ પહેરી પરિવાર સાથે...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઈશ્વરે આપણને બીજા કરતા અનેક ઘણું વધારે આપ્યું હોવા છતાં આપણે સતત જીંદગી સામે ફરિયાદ કરતા...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): માણસની જીંદગી પણ ક્યારેય પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલતી નથી આવું જ કંઈક ગુજરાતના દરિયામાં આવી રહેલા...
પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ- 9): ગુજરાત નશાબાંધી અને આબકારી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી વિદેશી દારૂની કુલ 73 દુકાનો છે....
પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-8): બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ થયો જેને સરકાર કેમીકલકાંડ કહે છે, પણ સામાન્ય માણસ માટે તમે લઠ્ઠાકાંડ કહો...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા પર જતાં અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો સિનિયર IGP અજય...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): બરવાળા લઠ્ઠાકાંડના મુદ્દે ગુજરાત સરકારે આકરું વલણ અપનાવી આ તપાસમાં આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને અને અમદાવાદ...
પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ-6): ગુજરાતમાં એક પણ દારૂનો અડ્ડો એવો નથી કે પોલીસની જાણ બહાર ચાલી શકે, જૂજ કિસ્સામાં એવું...
પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ-5): બરવાળામાં ઘટેલા કેમિકલ કાંડના મામલે ગૃહ વિભાગે બે IPSની બદલી કરવા સહિત 8 પોલીસ અધિકારીઓને ફરજ...
પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ 4): બરવાળાના લઠ્ઠાકાંડ પછી નીમવામાં આવેલી SITની તપાસમાં જે સત્ય બહાર આવી રહ્યા છે. તે ચોંકાવનારા...
પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-3): ગુજરાતમાં દારુબંધીની વાત આવે એટલે સમગ્ર દોષનો ટોપલો ગુજરાત પોલીસના માથે જ ઢોળી દેવામાં આવે છે....
પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-2): ગુજરાત પોલીસનો સૌથી પ્રિય કોઈ કેસ છે તો દારૂ છે. ગુજરાત કેડરમાં આવનારા આઈપીએસ અધિકારી પણ...
પ્રશાંત દયાળ (દારુબંધી- ભાગ-1): ગુજરાતની દારુબંધીની ચર્ચા આપણે અહિયા કરતા નથી કારણ 1960 પછી ગુજરાતે સ્વીકારેલી દારૂબંધીની સ્થિતિ કેવી છે...
પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હું તેને 2013માં પહેલી વખત મળ્યો અમદાવાદના એક અખબારમાં ચિફ રિપોર્ટર તરીકે જોડાયો હતો. અખબારના એડીટરે...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની દારુબંધી અંગે કઈ કહેવા જેવું નથી કારણ કોઈ પણ સરકાર કોઈ પણ દાવો કરે અને...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 90 ટકા સામાન્ય લોકોને પોલીસ સાથે ક્યારેય સીધો પનારો પડતો નથી, છતાં 100 ટકા લોકો...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ખાખી વર્દીધારી પાસે જે સામન્ય લોકોની અપેક્ષા છે તેના કરતાં કઈક જુદું બને ત્યારે તે...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): જ્યારે પ્રમાણભાન ભુલાઈ જાય ત્યારે ગરબડ થાય છે, ભાવનગર કેળવણી મંડળ સંચાલીત કોલેજના કાર્યકારી આચાર્ય...