ઈરાકમાં અમેરિકી સૈન્ય મથક પર હુમલો, ઈરાન પર બેલેસ્ટિક મિસાઈલ છોડવાનો આરોપ
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રવિવારે ઉત્તરી ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક પર શ્રેણીબદ્ધ રોકેટ હુમલા થયા હતા. ઇરબિલમાં યુએસ આર્મી બેઝ...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રવિવારે ઉત્તરી ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક પર શ્રેણીબદ્ધ રોકેટ હુમલા થયા હતા. ઇરબિલમાં યુએસ આર્મી બેઝ...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારત અને ચીન સૈન્ય વાટાઘાટોના 15મા રાઉન્ડમાં પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા તરફ કોઈ નોંધપાત્ર પ્રગતિ કરવામાં નિષ્ફળ...
નવજીવન ન્યૂઝ. કચ્છ: અઢી અક્ષરનું ટૂંકું નામ શ્યામ. ભુજનાં રેલવે સ્ટેશને ટિકિટ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ એની પહેલી...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાશે આવ્યા છે. પાંચ રાજયોના વિધાનસભાની ચૂંચણીના પરિણામ આવી ગયા...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પ્રવશે આવેલા PM મોદીનો બે દિવસમાં આજે ત્રીજો રોડ શો યોજાયો હતો. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે...
નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી(રાષ્ટ્રીય રક્ષા...
નવજીવન ન્યૂઝ. સુરત: દેશમાં મહામારી સમયથી ઓનલાઈન ગેમિંગ તરફ યુવાનો વધારે આકર્ષિત થયા છે. જો કે ઓનલાઈન ગેમિંગના કારણે અત્યારે...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં એક કાર માલિકે ચોરીની એવી કહાની બનાવી નાખી કે પોતે જ ફસાઈ ગયો. વીમાના પૈસા પચાવી...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમા આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભનો આરંભ કરાવવા જઈ...
હરેશ ભટ્ટ (સુરત): અત્યારે પોક્સો સહિતના કાયદા અને મોબાઇલ ફોન, સીસીટીવી, કેમેરાના ફુટેજ જેવા હાથવગા પુરાવાના કારણે ફટાફટ એક પછી...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પોતાની સફળતાનો જશ્ન...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વેપારીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જવેલર્સને ત્યાં કામ કરતો કર્મચારી રોકડ રકમ અને...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મિસાઈલ લેન્ડિંગ પર રક્ષા મંત્રાલયે પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે,...
નવજીવન ન્યૂઝ. ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન શનિવારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળશે અને રાજ્યમાં સરકાર...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં જાનમાલને ઘણું નુકસાન થયું છે. યુક્રેનના...
નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં ગ્રામ પંચાયતના બે સભ્ય લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા છે. જામવંથલી ગ્રામ પંચાયતના બે પંચાયત...
નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના જેતપુરમાં તાજેતરમાં કેનાલમાંથી એક સાધુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના હાથ પગ બાંધેલા હોવાથી હત્યા...
નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાશે છે. અમદાવાદમાં આજે PMનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી...
દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરવા પહોંચ્યા છે ત્યારે PMનું અભિવાદન કરવા માટે...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવવાનો છે. તેવામાં અગાઉ પંજાબમાં PM મોદીની સુરક્ષામાં બાબતે વિવાદ...
નવજીવન ન્યૂઝ. નવીદિલ્હી: યુક્રેન- રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો. જો કે તેના...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: યુપી સહિત ચાર રાજ્યમાં ભવ્ય જીત બાદ આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવશે છે. આ બે દિવસમાં...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સહિત પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. તા. 8મી...
નવજીવન.અમદાવાદઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધની અસર ભારતમાં જોવા મળી રહી છે. ભારતમાં સામાન્ય નાગરીકોની પહેલાથી જ મોંઘવારીનો...
નવજીવન ન્યૂઝ. અમૃતસર: CM ચરણજીત સિંહ ચન્ની ભદૌડ સીટ અને ચમકૌર સાહિબ સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જો કે...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી સાથે જ રાજકીય પક્ષોના શ્વાસ અટકી ગયા છે....
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેન પર આક્રમણ બાદ રશિયાની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી છે. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા...
નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શોભાયડા ગામે ૧૧ વર્ષ અગાઉ પિતાની હત્યા કરનાર ઝનૂની હત્યારાએ સજા પૂર્ણ કરી ઘરે...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઉત્તરપ્રદેશની ચૂંટણીઓની વ્યસ્તતા બાદ હવે જ્યારે ચૂંટણીઓમાંથી થોડી નિરાંત મળી છે ત્યારે આપણાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદી...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 8મી માર્ચને સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આમ તો મહિલાનું સન્માન થવું તે એક...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દસ વર્ષ પહેલા એક નવા આઈપીએસ અધિકારીનું પોસ્ટીંગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થયુ, એક તો પોતે...
નવજીવન ન્યૂઝ. મુંબઈ:: મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેના નજીકના ગણાતા શિવસેનાના પદાધિકારી અને શિરડી ટ્ર્સ્ટના સદસ્ય રાહુલ કનાલના ઘરે ઇન્કમટેક્સ વિભાગે...
નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જો કે માતા વચ્ચે પડતાં તેને પણ...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવા અંગે ગુજરાતનું...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે સાબરમતી મહિલા જેલમાં એક નાનકડો કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં બંદીવાન મહિલાઓ, મહિલા પોલીસ અધિકારીઓ...
નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત રાજનૈતિક રુપથી સૌથી મહત્વના મનાતા ઉત્તર પ્રદેશના સાથે સાથે પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં "દમન" કરનારા તમામ લોકોને કડક સજા કરવાનો...
દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં પશ્ચીમમાં આવેલા વેજલપુર, સરખેજ, જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોનો ત્રાસ મોટા પ્રમાણમાં...
નવજીવન ન્યૂઝ.સુરતઃ માતા-પુત્રીની હત્યા કરી લાશ પાંડેસરા વિસ્તારમાં ફેંકી દેવાના કેસમાં પકડાયેલા બન્નેને આજે સોમવારે સજા ફટકારવામાં આવી છે. હત્યારાને...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પેલેસ્ટાઈનના રામલ્લાહ શહેરમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું રવિવારે અવસાન થયું. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ માહિતી...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ છે. હવે યુક્રેનના મોટાભાગના લોકો અન્ય...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં મહિલા પર એસિડ એટેકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડીયા વિસ્તારમાં યુવતીના મોઢા પર એડિસ એટેક...
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. વલસાડ): બે દિવસ પહેલા વલસાડના પોલીસ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાજદિપસિંહ ઝાલા પોતાની ઓફિસમાં હતા ત્યારે તેમને પારડી...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ વડોદરા એક્સ્પ્રેસ હાઇવે પર મોડી રાત્રે ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. એક્સ્પ્રેસ હાઇવે પર પેસેન્જર...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસકર્મી સહિત સ્થાનિક...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અનેક વાર કારમાં આગ લાગવાની ઘટના પ્રકાશિતમાં આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદમાં કાર બ્લાસ્ટ થયો...
નવજીવન ન્યૂઝ. જયપુર: જયપુરની એક કોર્ટે કથિત ફોન ટેપિંગ કેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય કેટલાક અધિકારીઓને 16 માર્ચે હાજર...
નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વચ્ચે યુક્રેનમાંથી ભારતીયો વતન પરત આવવા માટે ઝઝૂમી રહ્યા છે. યુક્રેનથી બહાર નીકળવા માટે અનેક...
નવજીવન ન્યૂઝ. કિવઃ રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને દસ દિવસ વીતી ગયા છે, પરંતુ યુક્રેનની સેના કિવ, ખારકીવ જેવા મોટા...
નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં કેન્દ્ર સરકારના તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે....
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. નેશનલ મેડિકલ કમિશન...
નવજીવન ન્યૂઝ. ગોધરા: ગોધરાના લીલેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ઘોડો રખડી રહ્યો હતો. જો કે આ ઘોડાએ શુક્રવારે રાહદારીઓની...
નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં થોડા સમય અગાઉ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર ઉપર કથિત રીતે ટકાવારી કાંડના આક્ષેપ કર્યા...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ યુક્રેન પર હુમલા બાદથી જ દુનિયાએ રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે પરંતુ...
હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): 2018ના વર્ષની આ ઘટના છે. પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 11 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળે...
નવજીવન ન્યુઝ. રાજકોટ: રાજકોટમાં બે દિવસ અગાઉ પાટિદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતા ચકચારમચી જવા પામી હતી. જો કે...
નવજીવન ન્યૂઝ. અયોધ્યાઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અયોધ્યામાં ડીએમના નિવાસસ્થાનની બહાર બોર્ડનો રંગ બદલવાનો મામલો જોર પકડી રહ્યો છે....
નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણા જિલ્લામાં એક મોટી ઘટના પ્રકાશિતમાં આવી છે. વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇ કાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં...
નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલથી પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ રહી છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં...
નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ ખિસ્સા ગરમ કરવાના ચક્કરમાં લાંચ માગતા એસીબીના હાથે અવાર-નવાર ઝડપાતા રહે છે. ત્યારે ભાવનગર...
નવજીવન ન્યૂઝ. મોસ્કો: યુક્રેન પરના યુદ્ધના 9મા દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળવાની વચ્ચે શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ક્રિકેટની રમતના ખ્યાતનામ લેગ-સ્પિનર શેન વોર્નનું શુક્રવારે નિધન થયું છે. ફોક્સ સ્પોર્ટ્સના...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે, પરંતુ યુક્રેન જેવો નાનો દેશ રશિયા જેવા...
નવજીવન ન્યૂઝ.અમદાવાદ : 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ...
નવજીવન ન્યૂઝ. પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને...
તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી): રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક અઠવાડીયા કરતાં પણ વધારે સમય થઈ ગયો...
નવજીવન ન્યૂઝ. ભાગલપુર: બિહારના ભાગલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક મકાનમાં થયેલા વિસ્ફોટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત...
નવજીવન ન્યૂઝ રાજકોટ: રાજકોટમાં ગઈકાલે રાત્રે હોટલ રૂમમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી ગયો હોવાની ઘટના પ્રકાશિતમાં આવી હતી....
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ડિફેન્સ એક્સપો 2022ને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરે આગામી...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી વીકે સિંહે આજે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કિવમાં એક ભારતીય...
નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન વિપક્ષ અનેક મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. તે દરમિયાન રશિયાથી લગભગ 60 કિમી દૂર ઉત્તર-પૂર્વીય યુક્રેનના...
નવજીવન ન્યૂઝ. ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમા આવેલા ભુરાવાવ વિસ્તારથી દરૂણીયા ચોકડી સુધીના વિસ્તારમા આવેલા કાચા પાકા દબાણો ઉપર વહીવટીતંત્ર...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા દ્વારા યુક્રેન ઉપર છેલ્લા 8 દિવસથી લશ્કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં રશિયાએ યુક્રેનના...
નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં એક જાગૃત નાગરીકના કારણે લાંચીયા અધિકારીનો પર્દાફાશ થયો છે. મહુવા જિલ્લાના વહિવટી શાખા વર્ગ 3ના સિનિયર...
નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં તાજેતરમાં આંગડિયા પેઢીને નીશાનો બનાવીને લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટ કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેનમાં રશિયન સેના દ્વારા જે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે યુક્રેનમાં અભ્યાસ કરવા...
નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે જાણીતા પાટીદાર આગેવાન,એડ્વોકેટ અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં દવા પીને ગળે ફાંસો...
નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં જ્યારથી સરકારની ખુરશીઓ પર નવા ચહેરા આવ્યા ત્યારથી તેમની પાસેથી અપેક્ષાઓ અગાઉના નેતાઓ કરતાં વધુ વધી ગઈ...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર...
નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિધાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓને...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની વિશેષ ઇમરજન્સી બેઠક બાદ નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. જેમાં ભારતે બુધવારે...
નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેન ભણવા ગયેલા ઘણા બધા વિદ્યાર્થીઓએ ફસાઈ ગયા છે. યુક્રેન સ્થિત...