દારૂડિયો શિક્ષક શાળામાં ગોથા ખાય છે ! Viral Videoમાં જૂઓ શું બોલે છે આ શિક્ષક

દારૂડિયો શિક્ષક શાળામાં ગોથા ખાય છે ! Viral Videoમાં જૂઓ શું બોલે છે આ શિક્ષક

નવજીવન ન્યૂઝ. દાંતા: રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલો સારી રીતે કામ કરે છે તે જોવા માટે વધું એક ચોંકાવનારો વિડીયો સામે...

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે કરી બેઠક

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે કરી બેઠક

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧...

જાણિતા સીનીયર એડવોકેટ અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, અન્ય મોટા માથાઓ સામે આક્ષેપ

ભાજપની આ 14 સીટ ફક્ત મહિલાઓ માટે, રવિન્દ્ર જાડેજાના પત્નીએ હકુભાનું પત્તુ કાપ્યું

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે....

ભરતસિંહ સોલંકી કાળી શાહીથી માંડ બચ્યા; જાણો કોણે કર્યો શાહી ઉડાવવાનો પ્રયાસો

ભરતસિંહ સોલંકી કાળી શાહીથી માંડ બચ્યા; જાણો કોણે કર્યો શાહી ઉડાવવાનો પ્રયાસો

નવજીવન ન્યુઝ (અમદાવાદ) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસને રાબેતા મુજબ તકલીફ પડી રહી છે. ટિકીટની ભાગ બટાઈને...

મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ આંચકી લેવાયો

મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ આંચકી લેવાયો

નવજીવન ન્યૂઝ.મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પ્રદીપ દૂધરેજીયા પાસેથી ચાર્જ આંચકી લેવાયો છે. મહત્વની વાત છે કે, મોરબીમાં...

રાજકોટની દીકરી બસ છેલ્લું પગલું ભરવાની હતી અને કર્યો એક કોલ, જાણો જીંદગી કેવી રીતે બચી ગઈ

રાજકોટની દીકરી બસ છેલ્લું પગલું ભરવાની હતી અને કર્યો એક કોલ, જાણો જીંદગી કેવી રીતે બચી ગઈ

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): હું 10 મીનીટ મોડી પહોંચી હોત તો કદાચ આ દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હોત અને...

VIDEO: કૂતરાના ગળામાં દોરડું બાંધી કારથી ઢસડ્યો, આરોપી ડૉક્ટર સામે ગુનો દાખલ

VIDEO: કૂતરાના ગળામાં દોરડું બાંધી કારથી ઢસડ્યો, આરોપી ડૉક્ટર સામે ગુનો દાખલ

નવજીવન ન્યૂઝ.જોધપુરઃ એક કૂતરાને ગળામાં દોરડું બાંધીને કારથી ખેંચીને લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે....

ઝારખંડ: સરકાર પર સંકટ વચ્ચે CM હેમંત સોરેનનું આજે બહુમત પરીક્ષણ

ઝારખંડ: સરકાર પર સંકટ વચ્ચે CM હેમંત સોરેનનું આજે બહુમત પરીક્ષણ

નવજીવન ન્યૂઝ.રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન વિશ્વાસ મત માંગશે. છત્તીસગઢમાં કેમ્પ કરી રહેલા ઝારખંડના સત્તાધારી...

‘ઓરલ હિસ્ટ્રી’: ઇતિહાસ રચવાની નવી દુનિયા!

‘ઓરલ હિસ્ટ્રી’: ઇતિહાસ રચવાની નવી દુનિયા!

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દિલ્હી સરકારનું આર્કાઈવ્ઝ ડિપાર્ટમેન્ટ અને આંબેડકર યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે હાલમાં 'ઓરલ હિસ્ટ્રી પ્રોજેક્ટ' પર કામ કરી...

ગુજરાતઃ 23 DySPની બદલી, 3 PIને પ્રમોશન, જાણો લઠ્ઠાકાંડ પછી અમદાવાદ-બોટાદ અને અન્ય સ્થાનો પર કોને મળ્યું પોસ્ટિંગ

ગુજરાતઃ 23 DySPની બદલી, 3 PIને પ્રમોશન, જાણો લઠ્ઠાકાંડ પછી અમદાવાદ-બોટાદ અને અન્ય સ્થાનો પર કોને મળ્યું પોસ્ટિંગ

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણી પહેલા અને અમદાવાદ તથા બોટાદના લઠ્ઠાકાંડ પછીની સ્થિતિને પગલે બદલીઓનો દૌર હજુ...

કચ્છઃ MLA જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલની નિયમીત જામીન અરજી કોર્ટે ફગાવી

કચ્છઃ MLA જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલની નિયમીત જામીન અરજી કોર્ટે ફગાવી

નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના ચકચારી કેસમાં છબીલ પટેલે બીજી વખત કરેલી રેગ્યુલર...

ગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર: DGPએ એકસાથે 55 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો કર્યો ઓર્ડર, જાણો કોણ ક્યાં મુકાયું

ગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર: DGPએ એકસાથે 55 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો કર્યો ઓર્ડર, જાણો કોણ ક્યાં મુકાયું

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે ગુજરાત પોલીસમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે....

અમદાવાદ: ભંગારના ગોડાઉનમાં બ્રાન્ડેડ નકલી દારૂની ફેકટરી, એસેન્સ અને આલ્કોહોલ મિક્ષ કરી સ્કોચ તૈયાર થતી

અમદાવાદ: ભંગારના ગોડાઉનમાં બ્રાન્ડેડ નકલી દારૂની ફેકટરી, એસેન્સ અને આલ્કોહોલ મિક્ષ કરી સ્કોચ તૈયાર થતી

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બોટાદ લઠ્ઠાકાંડનો મામલો હજી શાંત થયો નથી. ત્યાં તો ફરી એકવાર અમદાવાદમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતા અટકી...

ફુગાવા અને માંગ પુરવઠાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતાં રૂના ભાવ નીચે આવવા લાગ્યા

ફુગાવા અને માંગ પુરવઠાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતાં રૂના ભાવ નીચે આવવા લાગ્યા

ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં વાયદો તેની એપ્રિલ ઊંચાઈથી ૩૫ ટકા સુધી ઘટી શકે ભારતમાં ૧ કિલો રૂ પકવવા માટે અંદાજે ૨૨,૫૦૦...

10થી વધુ વખત ફેલ થયા પછી પણ તેમણે હાર ન માની, IAS બન્યા, ઓફિસરની Success Story ઈન્ટરનેટ પર છવાઈ

10થી વધુ વખત ફેલ થયા પછી પણ તેમણે હાર ન માની, IAS બન્યા, ઓફિસરની Success Story ઈન્ટરનેટ પર છવાઈ

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોઈપણ પરીક્ષામાં નાપાસ થવું, પછી ભલે તે કોઈ પણ હોય, તે નિરાશા લાવે છે, પરંતુ એક...

અમદાવાદ: વરસાદી પાણીનો નિકાલ ન થતાં યુવક રસ્તો રોકીને બેસી ગયો, પોલીસ આવી તો ચપ્પુ કાઢીને કહ્યું હું અહીંનો દાદા છું.

અમદાવાદ: વરસાદી પાણીનો નિકાલ ન થતાં યુવક રસ્તો રોકીને બેસી ગયો, પોલીસ આવી તો ચપ્પુ કાઢીને કહ્યું હું અહીંનો દાદા છું.

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં લોકોને સુરક્ષા આપતી પોલીસ જ અસુરક્ષિત બની છે. અમદાવાદમાં પોલીસ પર હુમલો કરવાની વધુ એક ઘટના...

પામોલીનના ભાવ એક વર્ષ અગાઉ રૂ. ૧૩૧ સામે હજુ પણ ૯.૭૦ ટકા ઉપર

પામોલીનના ભાવ એક વર્ષ અગાઉ રૂ. ૧૩૧ સામે હજુ પણ ૯.૭૦ ટકા ઉપર

છેલ્લા પાંચમાંથી ચાર સપ્તાહ સુધી ખાદ્યતેલના ભાવ સતત ઘટયાભારતમાં વપરાતા પાંચ પ્રકારના ખાદ્યતેલોના ભાવ વિક્રમ ઊંચાઈએથી ૭.૮૩ ટકા ઘટયા ઇબ્રાહિમ...

કચ્છ: વહેલી પરોઢીએ ઓપરેશન દરમિયાન હરામીનાળા પાસેથી 10 બોટ સાથે ઘુસી આવેલા ચાર પાકિસ્તાની ઝડપાયા

નવજીવન ન્યૂઝ.કચ્છ: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ગુરુવારે વહેલી સવારે હરામીનાળા વિસ્તારમાંથી દસ બોટમાં સવાર ચાર...

આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 2 લાખ 70 હજાર રૂપિયામાં એક કિલો વેચાય છે, 3 ગાર્ડ અને 6 કૂતરા કરે છે રક્ષા

આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 2 લાખ 70 હજાર રૂપિયામાં એક કિલો વેચાય છે, 3 ગાર્ડ અને 6 કૂતરા કરે છે રક્ષા

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તે એટલું રસદાર અને સ્વાદિષ્ટ બને છે કે તેને ખાધા...

દીવ જવાનો પ્લાન હોય તો જાણી લો આ સમાચાર, ત્રણ દિવસ માટે તંત્રએ કર્યો છે આ નિર્ણય

નવજીવન ન્યૂઝ. દીવ: ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે મોટા ભાગનો વર્ગ દારૂ પીવા માટે ગુજરાતની નજીક આવેલા સંઘ પ્રદેશ એવા દીવ...

અમદાવાદ: પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાણો કેમ આ લોકોનો આભાર માન્યો અને કર્યું સન્માન: Video

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે ત્યાં કામ પુરૂ થાય પછી જેમણે આપણુ કામ કર્યુ તેમનો આભાર માનવાની પ્રથા બહુ...

અમદાવાદ: પતિનો કાંટો કાઢવા પત્ની અને પ્રેમીએ 10 લાખની સોપારી આપી એકસીડન્ટ કરાવી પતાવી દીધો, ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

અમદાવાદ: પતિનો કાંટો કાઢવા પત્ની અને પ્રેમીએ 10 લાખની સોપારી આપી એકસીડન્ટ કરાવી પતાવી દીધો, ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીને પામવા માટે પોતાના પતિની હત્યા...

સંકેત? અમિત શાહ સાથે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે વાસણિયા મહાદેવના દર્શન કર્યા

નવજીવનઃ તમે પણ પત્રકારત્વના નવા પ્રયોગનો હિસ્સો બની શકો છો

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): પત્રકારત્વ હવે વિશાળ બની રહ્યું છે, ઉપર અવકાશમાં અને પૃથ્વીની ઉપર ઘટતી તમામ ઘટનાઓ એક સમાચાર...

શિવસેનામાં બળવાની જાણ મહારાષ્ટ્ર સ્ટેટ IBને કેમ થઈ નહીં ? છ મંત્રીઓ સાથે પોલીસ ગાર્ડ પણ હતા છતાં તેઓ સુરત કેવી રીતે પહોંચી ગયા ?

હોટલથી કોર્ટ પહોંચી ‘ટીમ શિંદે’ની લડાઈ: ઠાકરે જુથે કરી પલટવારની તૈયારી

નવજીવન ન્યૂઝ.મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ...

રંગરૂટ રોકાણકારો ક્રિપટોકારન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફર્યા

રંગરૂટ રોકાણકારો ક્રિપટોકારન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફર્યા

ભારતમાં સોનાના ભાવ ૬ ટકા વધ્યા તેનું મૂળ કારણ ડોલર સામે રૂપિયો ૪.૯ ટકા નબળો પડ્યો બિટકોઇનની તેજીએ, સોનાના મૂલ્યાંકનમાં...

અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગઃ કેવી રીતે લોકો સાથેનો વ્યવહાર સારો થાય, અધિકારીઓ કરશે મંથન અને પ્રયાસ

અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગઃ કેવી રીતે લોકો સાથેનો વ્યવહાર સારો થાય, અધિકારીઓ કરશે મંથન અને પ્રયાસ

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આપણી સ્થિતિ એવી છે કે પોલીસને આપણે પસંદ કરતા નથી અને પોલીસ વગર આપણને ચાલતુ પણ...

અમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટથી લઈને સાબરમતી જેલના સુરંગકાંડ સુધીની પ્રશાંત દયાળ લિખિત વાર્તા ‘દીવાલ’ નવલકથા સ્વરૂપે ટૂંક સમયમાં આવી રહી છે

અમદાવાદના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટથી લઈને સાબરમતી જેલના સુરંગકાંડ સુધીની પ્રશાંત દયાળ લિખિત વાર્તા ‘દીવાલ’ નવલકથા સ્વરૂપે ટૂંક સમયમાં આવી રહી છે

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ડિયન મુજાહિદ્દી દ્વારા 2008માં અમદાવાદ અને સુરતમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું બાનવવામાં આવ્યું હતું. સદ્‌નસીબે સુરતમાં...

2027 સુધી ભારત બનશે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાઃ મોંઘવારી વચ્ચે CEAનું નિવેદન

2027 સુધી ભારત બનશે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાઃ મોંઘવારી વચ્ચે CEAનું નિવેદન

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) અનંત નાગેશ્વરએ કહ્યું કે ભારત કોરોનાના પ્રકોપથી બહાર...

રાજકોટ: મશીનમાં દુપટ્ટો ફસાઈ જતા ફાંસો ગળે લાગ્યો, બે સંતાનો માતા વિહોણા બન્યા

રાજકોટ: મશીનમાં દુપટ્ટો ફસાઈ જતા ફાંસો ગળે લાગ્યો, બે સંતાનો માતા વિહોણા બન્યા

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલા મેઘાણીનગરમાં એક કરુણ ઘટના બની છે. જેમાં એક મહિલાના ઘરે દુપટ્ટાનો ફાંસો લાગી...

ચૂંટણી પંચ કહે તે પહેલાં રાજકોટ ભાજપના નેતાએ જાહેર કરી વિધાનસભા ઇલેક્શનની આચારસંહિતાની તારીખ, જાણો બીજું શું કહ્યું

ચૂંટણી પંચ કહે તે પહેલાં રાજકોટ ભાજપના નેતાએ જાહેર કરી વિધાનસભા ઇલેક્શનની આચારસંહિતાની તારીખ, જાણો બીજું શું કહ્યું

નવજીવન ન્યૂઝ.રાજકોટ: સામાન્યતઃ ચૂંટણી ની તમામ કામગીરી ચૂંટણી પંચના દેખરેખ હેઠળ થાય છે પરંતુ હમણાં રાજકોટ ભાજપના નેતાના એક નિવેદને...

‘રંગીલા રાજકોટના રંગમાં ભંગ’ રાત્રે 12 વાગ્યે લારી-ગલ્લા બંધ કરી દેવા પોલીસનું ફરમાન

‘રંગીલા રાજકોટના રંગમાં ભંગ’ રાત્રે 12 વાગ્યે લારી-ગલ્લા બંધ કરી દેવા પોલીસનું ફરમાન

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ શહેર 'રંગીલું રાજકોટ' તરીકે એક આગવી ઓળખ ધરાવે છે. રાજ્યના મોટાભાગના લોકો રાજકોટની રાત્રીની...

સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 467 એકમો સામે AMCની કાર્યવાહી, ઇન્ડસ્ટ્રીયલ જોડાણો કાપ્યા

સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 467 એકમો સામે AMCની કાર્યવાહી, ઇન્ડસ્ટ્રીયલ જોડાણો કાપ્યા

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વાર છોડવામાં આવતા પ્રદુષિત પાણીના કારણે નદીમાં પ્રદુષણ...

રાજ્યસભા ચૂંટણી 2022: કેવી રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી, ક્યારે આવશે પરિણામો;  જાણો – દરેક પ્રશ્નનો જવાબ

રાજ્યસભા ચૂંટણી 2022: કેવી રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી, ક્યારે આવશે પરિણામો; જાણો – દરેક પ્રશ્નનો જવાબ

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતમાં સત્તા ચલાવવા માટે, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોનું પોતાનું વિશેષ મહત્વ છે. જેમાં પણ રાજ્યસભાના...

યુવરાજસિંહે કર્યા આક્ષેપોઃ 2018 પછી 6 પરીક્ષાના પેપર ફૂટ્યા, દંપત્તિ સહિત 12 ઉમેદવારોના જવાબો એક સરખા

યુવરાજસિંહે કર્યા આક્ષેપોઃ 2018 પછી 6 પરીક્ષાના પેપર ફૂટ્યા, દંપત્તિ સહિત 12 ઉમેદવારોના જવાબો એક સરખા

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ) નેતા અને યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ યુવરાજસિંહ જાડેજા વધુ એક વખત પરીક્ષામાં થતી...

રાજકોટમાં 5 દિવસ ઉજવાશે સૌરાષ્ટ્રનો ભવ્ય લોકમેળો

રાજકોટમાં 5 દિવસ ઉજવાશે સૌરાષ્ટ્રનો ભવ્ય લોકમેળો

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળા તરીકે ઓળખાતા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 17મીથી 21 ઓગસ્ટ સુધી...

અમદાવાદના બે કોન્સ્ટેબલને કરવી પડશે સલામઃ ચોરીના 438 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપ્યા

અમદાવાદના બે કોન્સ્ટેબલને કરવી પડશે સલામઃ ચોરીના 438 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત આપ્યા

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે લોકોને અનુભવ કહે છે કે જ્યારે તેઓ પોતાના મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ કરવા પોલીસ...

CDS પદ પર નિયુક્તિના નિયમોમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર

CDS પદ પર નિયુક્તિના નિયમોમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ પર નિમણૂક માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો...

અમદાવાદ પોલીસે તેજસ્વી વિદ્યાર્થીઓનું કર્યું અભિવાદન: વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

અમદાવાદ પોલીસે તેજસ્વી વિદ્યાર્થીઓનું કર્યું અભિવાદન: વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા યોજાયેલ આ...

મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ નિર્ણય: જુની-નવી શરતોના પ્રશ્નોનું નિવારણ કરવા પગલા

CM પટેલે વડોદરા કોર્પોરેશનને આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડ ફાળવ્યા

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ...

ગુજરાતમાં અલગ અલગ પ્રકારના લગ્ન થાય છે, જાણો દેવગઢ બારીયાના આ અનોખા પરિવારને

ગુજરાતમાં અલગ અલગ પ્રકારના લગ્ન થાય છે, જાણો દેવગઢ બારીયાના આ અનોખા પરિવારને

નવજીવન ન્યુઝ.દેવગઢ બારીયા: ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્ન સીઝનમાં ગજરાતમાં મોટી સંખ્યામાં લગ્ન થતા હો છે. તેમાં...

સલમાન ખાનને ધમકી કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દિલ્હીમાં પૂછપરછ, જોઈન્ટ સીપી સલીમ ખાનને મળ્યા

સલમાન ખાનને ધમકી કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દિલ્હીમાં પૂછપરછ, જોઈન્ટ સીપી સલીમ ખાનને મળ્યા

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકીના મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને આજે પોલીસ અભિનેતાના ઘરે...

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની વધુ એક સફળતા, જખૌથી 250 કરોડનું હેરોઇન જપ્ત

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની વધુ એક સફળતા, જખૌથી 250 કરોડનું હેરોઇન જપ્ત

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે જેના કારણે દરિયાઈ માર્ગે ગુજરાતમાં ગેરકાયદે વસ્તુઓની ઘૂસણખોરી કરવાનું...

વર્તમાન સોયાબીન મોસમનો આંતરપ્રવાહ હજુ પણ મજબૂત

વર્તમાન સોયાબીન મોસમનો આંતરપ્રવાહ હજુ પણ મજબૂત

એક ખાનગી અમેરિકન ટ્રેડરે પાકિસ્તાનને ૧૨૯ લાખ બુશેલ સોયાબીન વેચ્યાનું કબૂલ્યું આર્જેન્ટિનામાં સોયાપાકની ૯૪ ટકા લણણી પૂર્ણ ઉત્પાદન અનુમાન ૪૩૩...

પયગંબર મોહમ્મદ સંબંધિત વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરનારા દેશોમાં સાઉદી અરેબિયા પણ સામેલ

પયગંબર મોહમ્મદ સંબંધિત વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરનારા દેશોમાં સાઉદી અરેબિયા પણ સામેલ

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બીજેપી નેતા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીને લઈને ઈસ્લામિક દેશો દ્વારા...

HDFC બેંક દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ સહીતના 126 સ્થળોએ શેરીનાટકો કરાશે, જાણો કેમ

HDFC બેંક દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ સહીતના 126 સ્થળોએ શેરીનાટકો કરાશે, જાણો કેમ

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે નિમિત્તે વાયુ પ્રદુષણને ઘટાડવાના મહત્ત્વ અંગે જાગૃતિ પેદા કરવા એચડીએફસી બેંક પરિવર્તને આજે મોટા પાયે #EnginesOff નામનું જાગૃતિ...

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું આખી રાત રસ્તા ઉપર ફરવાનું કારણ શુ હતું ? જુઓ Video

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું આખી રાત રસ્તા ઉપર ફરવાનું કારણ શુ હતું ? જુઓ Video

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): કોરાનાને કારણે અમદાવાદમાં પ્રતિવર્ષ નીકળતી રથયાત્રા ગત વર્ષે ભાવીકો વગર જ નીકળી હતી પણ હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાને કારણે જુલાઈમાં...

વિવાદાસ્પદ નિવેદન પર ભાજપની કાર્યવાહી; નુપુર શર્મા સસ્પેન્ડ, નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

વિવાદાસ્પદ નિવેદન પર ભાજપની કાર્યવાહી; નુપુર શર્મા સસ્પેન્ડ, નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી ભાજપ લોકોના વિરોધનો ભોગ બની રહ્યું હતું અને એ પણ એક નેતાના વિવેક બુદ્ધિ...

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 16ના મોત, 450થી વધુ ઘાયલ

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી 16ના મોત, 450થી વધુ ઘાયલ

નવજીવન ન્યૂઝ. ઢાકા: બાંગ્લાદેશના ચટગાંવના સીતાકુંડા ઉપજિલ્લામાં શનિવારે રાત્રે એક ખાનગી કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર...

અંબાજી મંદિરની બહાર વેપારીઓ અને યાત્રાળુ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જાણો શું છે સમગ્ર મામલો

અંબાજી મંદિરની બહાર વેપારીઓ અને યાત્રાળુ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જાણો શું છે સમગ્ર મામલો

નવજીવન ન્યૂઝ. અંબાજી: બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થસ્થાન શ્રદ્ધાળુઓમાં એક અનેરું સ્થાન ધરાવે છે. માતાજીના ભક્તો હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને...

રથયાત્રા નજીક આવતા પોલીસની તૈયારીઓ શરૂ, રથયાત્રામાં અનિચ્છનિય ઘટના ન બને તે માટે રૂટની ચકાસણી

રથયાત્રા નજીક આવતા પોલીસની તૈયારીઓ શરૂ, રથયાત્રામાં અનિચ્છનિય ઘટના ન બને તે માટે રૂટની ચકાસણી

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં જગન્નાથ મંદિરથી અમદાવાદની પરિક્રમા માટે નીકળતી રથયાત્રા છેલ્લા 2 વર્ષથી મહામારીના કારણે ભક્તોની હાજરી વગર કાઢવામાં આવતી...

કાનપુર હિંસાની સાઈડ ઈફેક્ટ: બરેલીમાં 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો, મુસ્લિમ ધર્મગુરુએ મોટા પ્રદર્શનની આપી ચેતવણી

કાનપુર હિંસાની સાઈડ ઈફેક્ટ: બરેલીમાં 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો, મુસ્લિમ ધર્મગુરુએ મોટા પ્રદર્શનની આપી ચેતવણી

નવજીવન ન્યૂઝ. બરેલી: બરેલી પ્રશાસને જિલ્લામાં 3 જુલાઈ સુધી કર્ફ્યુ લાદી દીધો છે. કાનપુર હિંસા બાદ, મુસ્લિમ મૌલવી તૌકીર રઝા...

માણસ જેલમાં હોય ત્યારે મન આઝાદી ઝંખતું હોય, પણ બહાર આવ્યા પછીની દુનિયા બિહામણી લાગે

માણસ જેલમાં હોય ત્યારે મન આઝાદી ઝંખતું હોય, પણ બહાર આવ્યા પછીની દુનિયા બિહામણી લાગે

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-73): સાબરમતી જેલમાં એક આનંદનો માહોલ હતો, આ પહેલી ઘટના હતી કે કોઈ કેદીએ પોતાના ગુનાની કબુલાત કર્યા...

આતંકવાદીઓના નિશાના પર કેમ છે કશ્મીરી હિન્દુ, મુસ્લિમ અને સિખો? કેમ સતત થઈ રહી છે હત્યાઓ?

આતંકવાદીઓના નિશાના પર કેમ છે કશ્મીરી હિન્દુ, મુસ્લિમ અને સિખો? કેમ સતત થઈ રહી છે હત્યાઓ?

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યાના બે વર્ષ પછી ઘાટીમાં સ્થિતિ ખરાબ થવા લાગી છે. આતંકવાદીઓના ટાર્ગેટ પર...

હૈદરાબાદના ‘જાણીતા પરિવારો’ના નબીરાઓએ કિશોરીને પબમાં મળ્યા પછી ગુજાર્યો ગેંગરેપ

હૈદરાબાદના ‘જાણીતા પરિવારો’ના નબીરાઓએ કિશોરીને પબમાં મળ્યા પછી ગુજાર્યો ગેંગરેપ

નવજીવન ન્યૂઝ.હૈદરાબાદઃ હૈદરાબાદમાં પાર્ટી માટે પબમાં ગયેલી એક કિશોરી પર ગયા શનિવારે કારની અંદર કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો...

ચારધામ પ્રોજેક્ટને SCએ લીલી ઝંડી આપી, હવે રોડની પહોળાઈ વધારી શકાશે

‘બિલાડીની ટોપની જેમ વધી રહી છે અરજીઓ…’ જ્યારે પુરી કૉરિડોર મામલામાં સુપ્રિમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઓડિશામાં જગન્નાથ મંદિરની આસપાસ રાજ્ય સરકારના પુરી હેરિટેજ કોરિડોરના નિર્માણ કાર્યને મંજૂરી આપી હતી....

જસ્ટીશ દવેએ ગોપાલને કહ્યું ‘અદાલતમાં સાચુ બોલતું નથી, પણ સત્યની એક કિંમત હોય છે’

જસ્ટીશ દવેએ ગોપાલને કહ્યું ‘અદાલતમાં સાચુ બોલતું નથી, પણ સત્યની એક કિંમત હોય છે’

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-72): ગોપાલે પોતાનો પક્ષ હાઈકોર્ટ સામે મુક્યો સલીમનું હ્રદય રોજ કરતા વધારે સ્પીડમાં દોડતું હતું, તેના ચહેરા ઉપર...

છોટાઉદેપુર: પોલીસકર્મી પતિ અને પત્નીએ દવાપીને જીવન ટુંકાવ્યું, 7 સંતાન અનાથ બન્યા

છોટાઉદેપુર: પોલીસકર્મી પતિ અને પત્નીએ દવાપીને જીવન ટુંકાવ્યું, 7 સંતાન અનાથ બન્યા

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ નસવાડીમાં આજે એક દંપતીએ જીવન ટૂંકાવ્યું હોવાની વિગત સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડા ક્યારેક જીવલેણ બની જતો હોય...

આવા પણ લગ્ન…! વડોદરામાં 24 વર્ષની યુવતી પોતાની સાથે જ કરશે લગ્ન

આવા પણ લગ્ન…! વડોદરામાં 24 વર્ષની યુવતી પોતાની સાથે જ કરશે લગ્ન

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, ઉપરાંત આ દિવસને યાદગાર બનાવવા લોકો ખાસ પ્રયાસ કરે છે....

ગોપાલે હાઈકોર્ટ જસ્ટીશ દવેને કહ્યું સર મેં ભુલથી ગુનો કર્યો નથી, મેં ઈરાદાપૂર્વક કરેલું, મને થયેલી સજા સામે મને કોઈ ફરિયાદ નથી

ગોપાલે હાઈકોર્ટ જસ્ટીશ દવેને કહ્યું સર મેં ભુલથી ગુનો કર્યો નથી, મેં ઈરાદાપૂર્વક કરેલું, મને થયેલી સજા સામે મને કોઈ ફરિયાદ નથી

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-71): (સજાના પાંચ વર્ષ બાદ) ગોપાલની જીંદગી કોઈ ફિલ્મી પ્લોટ કરતા પણ વધારે ઝડપથી બદલાઈ રહી હતી, નીશી...

વડોદરા: દીપડાએ રોડ પરથી જતા વખતે જુઓ કેવી રીતે કર્યો સસલાનો શિકાર Live Video

વડોદરા: દીપડાએ રોડ પરથી જતા વખતે જુઓ કેવી રીતે કર્યો સસલાનો શિકાર Live Video

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના ઈટોલા વિસ્તારમાં રસ્તા પર દીપડાએ એક સસલાનો શિકાર કર્યો હતો જેને ત્યાંથી પસાર થતાં એક ખેડૂતે કેમેરામાં...

કરોડોનું કૌભાંડ ઉજાગર કરવા પર 7 ગોળીઓ શરીરમાં ધરબી દેવાઈ હતીઃ આ ઓફિસરને UPSCમાં મળી સફળતા

કરોડોનું કૌભાંડ ઉજાગર કરવા પર 7 ગોળીઓ શરીરમાં ધરબી દેવાઈ હતીઃ આ ઓફિસરને UPSCમાં મળી સફળતા

નવજીવન ન્યૂઝ.લખનઉઃ Union Public Service Commission (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2021ના પરિણામો 30 મેએ જાહેર કર્યા. યુપીના એક એવા...

વડોદરાઃ પશુ બલી ચઢાવવા લાવ્યા હતા 30થી 40 બકરા, જીવદયાપ્રેમીઓ પર પથ્થરમારો

વડોદરાઃ પશુ બલી ચઢાવવા લાવ્યા હતા 30થી 40 બકરા, જીવદયાપ્રેમીઓ પર પથ્થરમારો

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ અંધશ્રદ્ધાઓને કારણે અત્યાર સુધી માણસે ઘણાઓની બલી આપી છે, પછી તે પશુ હોય, પક્ષી હોય, સરીસૃપો હોય, ફુલો...

અમદાવાદઃ રિડેવલ્પમેન્ટ સ્કીમને ઘોંચમાં નાખવા મંત્રીના મળતિયાઓએ શરૂ કરાવ્યું દારૂનું સ્ટેન્ડ

અમદાવાદઃ રિડેવલ્પમેન્ટ સ્કીમને ઘોંચમાં નાખવા મંત્રીના મળતિયાઓએ શરૂ કરાવ્યું દારૂનું સ્ટેન્ડ

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સત્તા પોતાની સાથે ઘણી બધી બાબતો લઈ આવતી હોય છે, સત્તા મળ્યા પછી પોતાની ઉપર નિયંત્રણ...

‘વેદાંતના દગા પછી પણ નીશી પાછી આવી હોત તો હું તેને સ્વીકારી લેતો, જીવન ટુંકાવાની ક્યાં જરૂર હતી?’

‘વેદાંતના દગા પછી પણ નીશી પાછી આવી હોત તો હું તેને સ્વીકારી લેતો, જીવન ટુંકાવાની ક્યાં જરૂર હતી?’

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-70): પોલીસને જે પ્રશ્ન હતો તેવો પ્રશ્ન ગોપાલના મનમાં પણ હતો કે નીશીએ આત્મહત્યા શું કામ કરી? ગોપાલનું...

સ્ટેચ્યુ ઓફ યુનિટી: પેહલા લારી ગલ્લા હટાવાયા હવે કોન્ટ્રાક્ટ બંધ કરતા 150 આદીવાસી પરિવાર ભગવાન ભરોશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી: પેહલા લારી ગલ્લા હટાવાયા હવે કોન્ટ્રાક્ટ બંધ કરતા 150 આદીવાસી પરિવાર ભગવાન ભરોશે

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળ): સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પી.એમ મોદીએ જ્યારે લોકાર્પણ કર્યું ત્યારે એમણે જાહેરમંચ પરથી એમ કહ્યું હતું કે,...

ગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી, જીંદગીની ઈમારત એક જ ઝાટકે ધ્વંસ્ત થઈ ગઈ

ગોપાલને લાગ્યું કે હવે તેની પાસે જીવવાનું કોઈ કારણ જ બચ્યુ નથી, જીંદગીની ઈમારત એક જ ઝાટકે ધ્વંસ્ત થઈ ગઈ

પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-69): વિરાંગ દોડતો આવ્યો તેણે આવી બેરેકમાં જોયું તો ગોપાલ ભીંતને અડેલી હાલતમાં બેઠો હતો તેની આસપાસ થોડાક...

નેશનલ મિડિયામા પણ ગાંધીજીના નામે આવો ખોટો પ્રચાર થાય છે જાણો સત્ય શું છે

નેશનલ મિડિયામા પણ ગાંધીજીના નામે આવો ખોટો પ્રચાર થાય છે જાણો સત્ય શું છે

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નેશનલ મીડિયામાં અત્યારે ગાંધીજીના નામે એક સ્ટોરી ચાલી રહી છે અને તેમાં ગાંધીજીનું એક વાક્ય ટાંકવામાં...

નેતાજી… લોકોને અર્પણ કરશો કે પછી લોકાર્પણ જ કર્યા કરશો? એક જ એબ્યૂલન્સનું કોંગ્રેસે કર્યું ફરી લોકાર્પણ

નેતાજી… લોકોને અર્પણ કરશો કે પછી લોકાર્પણ જ કર્યા કરશો? એક જ એબ્યૂલન્સનું કોંગ્રેસે કર્યું ફરી લોકાર્પણ

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ધંધુકામાં એક એમ્બ્યુલન્સનું 25 દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, હવે આજે ફરી તેનું જ લોકાર્પણ કરવામાં...

દિલ્હીના મંત્રી સત્યેંદ્ર જૈનની EDએ કથિત મની લોન્ડ્રિંગ કેસમાં કરી ધરપકડ

દિલ્હીના મંત્રી સત્યેંદ્ર જૈનની EDએ કથિત મની લોન્ડ્રિંગ કેસમાં કરી ધરપકડ

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેંદ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કથિત મની લોંન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે....

જ્યારે HDFCના કેટલાક ખાતેદારો થોડા કલાક માટે અચાનક બની ગયા કરોડપતિ, જાણો શું થયું

જ્યારે HDFCના કેટલાક ખાતેદારો થોડા કલાક માટે અચાનક બની ગયા કરોડપતિ, જાણો શું થયું

નવજીવન ન્યૂઝ.મુંબઈઃ એક ટેકનીકલ ગરબડના કારણે એચડીએફસી બેન્કના કેટલાક ગ્રાહકો કથિત રીતે કરોડપતિ બની ગયા હતા. એકાઉન્ટ ચેક કરવા પર...

રાજકોટઃ માલવિયા પોલીસ સ્ટેશનના PIને સ્ટેશનમાં શું ચાલે તેની પણ ખબર નથી, ‘ખબર નથી તપાસ કોણ કરે છે’

રાજકોટઃ માલવિયા પોલીસ સ્ટેશનના PIને સ્ટેશનમાં શું ચાલે તેની પણ ખબર નથી, ‘ખબર નથી તપાસ કોણ કરે છે’

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ): રાજકોટમાં ગત તારીખ 28 મેના રોજ રાજકોટ શહેર પોલીસના માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ઓનલાઈન ગેમ્બલીંગનો...

ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાનો સાણંદનો પ્લાન્ટ હસ્તગત કરશે, ફોર્ડના કર્મચારીઓનો થશે ટાટામાં સમાવેશ

ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાનો સાણંદનો પ્લાન્ટ હસ્તગત કરશે, ફોર્ડના કર્મચારીઓનો થશે ટાટામાં સમાવેશ

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ સાણંદ ખાતેના ફોર્ડ કંપનીના પ્લાન્ટને હસ્તગત કરવાની હિલચાલ શરૂ કરી છે. ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર...

બેંગાલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકાઈ શાહી, ખુરશીઓ ઉછળી, હંગામો, Video

બેંગાલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકાઈ શાહી, ખુરશીઓ ઉછળી, હંગામો, Video

નવજીવન ન્યૂઝ.બેંગલુરુઃ દિલ્હીમાં ખેડૂત આંદોલનના પ્રમુખ ચહેરો રહેલા નેતા રાકેશ ટિકૈત પર બેંગલુરુમાં પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં...

Sidhu Moose Wala મર્ડર: ‘ગાયકે કમાન્ડો અને બુલેટ પ્રૂફ કાર સાથે લીધી ન હતી, ગેંગ વોરનો મામલો છે’ – પંજાબ પોલીસ

Sidhu Moose Wala મર્ડર: ‘ગાયકે કમાન્ડો અને બુલેટ પ્રૂફ કાર સાથે લીધી ન હતી, ગેંગ વોરનો મામલો છે’ – પંજાબ પોલીસ

નવજીવન ન્યૂઝ.પંજાબ: પંજાબના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસે વાલાની રવિવારે હત્યા કરવામાં આવી હતી. માનસામાં તેમના વાહન પર...

અર્થશાસ્ત્રીઓ કરતાં તાંબાના ભાવ અર્થતંત્રની તંદુરસ્તીનું નિદાન સારી રીતે કરે છે

અર્થશાસ્ત્રીઓ કરતાં તાંબાના ભાવ અર્થતંત્રની તંદુરસ્તીનું નિદાન સારી રીતે કરે છે

૨૭ ફેબ્રુઆરીની ૧૦,૭૧૯ ડોલરની ઓલ ટાઈમ હાઇ બનાવ્યા પછી ૧૪ ટકાનો ઘટાડો ભારતમાં તાંબાની આયાત ૨.૨ અબજ ડોલરથી વધીને ૨.૯...

Page 1 of 21 1 2 21
ADVERTISEMENT

Categories

Add New Playlist