Thursday, March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home General

ઈશુદાન ગઢવીને કમલમ કેસમાં ફસાવવાનો ગોપાલ ઈટાલીયાનો કારસો હતોઃ આવો આરોપ કોણે મુક્યો જાણો

admin by admin
January 11, 2022
in General, Gujarat
Reading Time: 1 min read
0
ઈશુદાન ગઢવીને કમલમ કેસમાં ફસાવવાનો ગોપાલ ઈટાલીયાનો કારસો હતોઃ આવો આરોપ કોણે મુક્યો જાણો
1
SHARES
10
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યાર પછી કાવાદાવા શરૂ થતાં હોય છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તાથી માઈલો દુર છે, છતાં તેમની વચ્ચે કહેવાતો વિવાદ ભાજપને પણ આંટી જાય તેવો છે. આપ પાર્ટીના ઉમરેઠના નેતા રવિ પટેલે આરોપ મુકયો છે કે, પેપર લીક થવાના મુદ્દે કમલમ્ ઉપર જઈ ઈશુદાન ગઢવીને ફસાવી દેવાનું પ્લાનીંગ ગોપાલ ઈટાલીયાનું હતુ કારણ આગલી રાત્રે એક પાર્ટી થઈ હતી. જેમાં ઈશુદાન હાજર છે તેની જાણ ગોપાલ ઈટાલીયાને હતી. આમ ઈટાલીયા ઈશુદાનની રાજકીય છબી બગાડવા માંગે છે, આ મુદ્દે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા આ તમામ આરોપોને બેબુનિયાદ હોવાનું કહી રવિ પટેલને એક વર્ષ પહેલા આપમાંથી હાંકી કાઢયા હોવાનું જણાવ્યું હતું.



સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા રવિ પટેલે ઘટસ્ફોટ કર્યો હતો કે પેપર લીકના મુદ્દે આપના કાર્યકરોને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ જવાનું પણ છેલ્લી ઘડીએ ગોપાલ ઈટાલીયાએ પ્લાન બદલી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ જવાની સૂચના આપી હતી, કારણ ઈટાલીયા જાણતા હતા કે આગલી રાત્રે થયેલી એક દારૂ પાર્ટીમાં ઈશુદાન ગઢવી હાજર હતા. આમ ઈટાલીયાએ ઈરાદાપૂર્વક ઈશુદાનને ફસાવી દેવા માટે કમલમ્ જવાની યોજના બનાવી હતી, પોતાનો પરિચય આપના કિસાન નેતા તરીકે આપનાર રવિ પટેલનો આરોપ છે કે ખુદ કેજરીવાલ ઈશુદાનને ગુજરાતના કેજરીવાલ તરીકે ઓળખાવે છે આ બાબત ઈટાલીયા માટે અસહ્ય છે.

રવિ પટેલે વધુ આરોપ મુકતા કહ્યું કે આખો ક્રમ જુઓ તો સમજાશે કે જ્યારે આપના નેતાઓ ઉપર સૌરાષ્ટ્રમાં હુમલો થાય છે તેની થોડી મિનીટ પહેલા જ ગોપાલ ઈટાલીયા આપના કાફલામાંથી બહાર નિકળી જાય છે, આ ઉપરાંત ઈશુદાન ગઢવી ઉપર એક પછી એક એફઆઈઆર થાય છે પણ ઈટાલીયા સામે થતી નથી, જે ઘણી સૂચક બાબત છે. ગોપાલ ઈટાલીયા ઈચ્છે છે કે ઈશુદાનની રાજકીય છબી બગડે, રવિ પટેલના આરોપો પછી નવજીવન (Navajivan News)દ્વારા ઈશુદાન ગઢવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો, અગાઉ દારૂ પીવાના મામલે ઈશુદાને મા મોગલના સમ ખાઈ પોતે દારૂ પીતા નથી તેવો દાવો કર્યો હતો. જયારે ગોપાલ ઈટાલીયાનો સંપર્ક કરી તેમને રવિ પટેલના આરોપો અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું આરોપ બેબુનીયાદ તથ્ય વિહીન છે. રવિ પટેલને એક વર્ષ પહેલા આપના પ્રાથમિક સભ્યપદેથી દુર કરવામાં આવ્યા હોવાન કારણે તેઓ વર્ષ પોતાનો સમય બગાડી આવી પ્રવૃત્તી કરી રહ્યા છે, સવાલ છે ઈશુદાન સાથેના સંબંધોનો તો અમે સત્તાથી બહુ દુર છીએ અમારી પાસે એકબીજા પાસેથી છીનવી લેવાનું જ કઈ નથી, તો લડાઈનો પ્રશ્ન કયાંથી ઉભો થાય.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Post Views: 6,516
Tags: પ્રશાંત દયાળ
Previous Post

Navajivan.in દીવાલ શ્રેણીના આઠ લાખ વાંચકોનો આભાર માને છે, જલદી મળીશુ એક નવી શ્રેણી સાથે

Next Post

આખરે સહેજાદ ખાન પઠાણને જ AMCના વિપક્ષના નેતા બનાવાયા, વિરોધ કરતા કોર્પોરેટર નીરવ બક્ષીને કોંગ્રેસે સાચવી લીધા

admin

admin

Related Posts

Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

by Navajivan News Team
March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

by Navajivan News Team
March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

by Navajivan News Team
March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

by Navajivan News Team
March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

by Navajivan News Team
March 23, 2023
Next Post
આખરે સહેજાદ ખાન પઠાણને જ AMCના વિપક્ષના નેતા બનાવાયા, વિરોધ કરતા કોર્પોરેટર નીરવ બક્ષીને કોંગ્રેસે સાચવી લીધા

આખરે સહેજાદ ખાન પઠાણને જ AMCના વિપક્ષના નેતા બનાવાયા, વિરોધ કરતા કોર્પોરેટર નીરવ બક્ષીને કોંગ્રેસે સાચવી લીધા

ADVERTISEMENT

Recommended

અજયસિંહ ડોક્ટર ન્હોતો છતાં તેણે આવી રીતે બચાવી બીજાની જિંદગી

અજયસિંહ ડોક્ટર ન્હોતો છતાં તેણે આવી રીતે બચાવી બીજાની જિંદગી

October 19, 2021
અમદાવાદ: પતિ-પત્નીના ઝઘડામાં સાળાનો ભોગ લેવાયો, બનેવીએ પાંચ વર્ષના સાળાનું અપહરણ કરી લાશ કેનાલમાં ફેંકી

અમદાવાદ: પતિ-પત્નીના ઝઘડામાં સાળાનો ભોગ લેવાયો, બનેવીએ પાંચ વર્ષના સાળાનું અપહરણ કરી લાશ કેનાલમાં ફેંકી

January 30, 2022

Categories

Don't miss it

Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist