Friday, January 27, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Gujarat

અમદાવાદ: જૂની અદાવતમાં લમણે બંદુક તાકી હત્યા કરનારાઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

Navajivan News Team by Navajivan News Team
September 19, 2022
in Gujarat
Reading Time: 1 min read
0
અમદાવાદ: જૂની અદાવતમાં લમણે બંદુક તાકી હત્યા કરનારાઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા
9
SHARES
102
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં અગંત અદાવત રાખીને ફાયરિંગ અને હુમલો કરવાની ઘટના ગઈકાલે પોલીસ ચોપડે નોંધાઈ હતી. ગોમતીપુર વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યા થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીને ઝડપી પાડવા સક્રીય થઈ ગતી. ત્યારે આજે ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ આ બનાવના બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સુખરામનગર રોડ પર આવેલા ગજરા કોલોનીમાં રહેતાં મહેશ ઉર્ફે સુલતાન ડાહ્યાભાઈ વાઘેલા તેના અન્ય મિત્રો સાથે ચાલીના નાકે બેઠો હતો તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવાત રાખીને તેના ચાલીમાં રહેતા ભાવેશને માર માર્યો હતો. જોકે ત્યારબાદ ભાવેશ ઘરે જતો રહ્યો હતો. સુલતાન ભાવેશને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ગઈકાલે ભાવેશ તેના ચાલીના વ્યક્તિઓ સાથે ચાલીના નાકે બેઠો હતો. આ દરમિયાન સુલતાન સ્કોડા કારમાં અને તેના મિત્રો ધમો ત્રણ અજાણી વ્યક્તિ સાથે એક્ટીવા પર આવી પહોંચ્યા હતા.

ધમાએ તેની સાથે રહેલું તીક્ષ્ણ હથિયાર કાઠ્યું હતું અને તેમની સાથે રહેલા અજાણ્યા લોકોએ પ્રવાહી ભરેલી બોટલ ફેંકીને મારો મારોની બુમો પાડતા નાશ ભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભાગવામાં ઠોકર વાગતા જીતેન્દ્ર ચાવડા પડી ગયા હતા. જેથી ધમા જોડે રહેલા અજાણ્યા લોકોએ તેમને પકડી રાખ્યો હતો. જ્યારે ધમાએ તેને છરીના ધા મારી દીધા હતા. હિતેશ વાધેલા જીતેન્દ્રને છોડાવવા જતા ધમાએ તેની પાસે રહેલી રિવોલવરથી હિતેશના લમણે ધરીને ફાયરિંગ કર્યું હતું.

હિતેશને ગોળી વાગતા લોહી લુહાણ થતાં તેને સારવાર અર્થે 108 મારફતે એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વઘુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન હિતેશનું મોત નિપજ્યું હતું. સમગ્ર બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન. જી. સોલંકીની ટીમ દ્વારા માહિતીના આધારે સુલતાન અને ધર્મેશ ઉર્ફે ધમો વોલેરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી મહેશ ઉર્ફે સુલતાન સામે અગાઉ વર્ષ 2012માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં, 2016થી 2020 સુધીમાં વાડજ પોલીસ સ્ટેશનમાં 7 ઈંગ્લીશ દારૂના કેસમાં અને મારામારીના કેસમાં અને 2021માં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના કેસમાં પકડાયો હતો.

Post Views: 90
Previous Post

કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા પર વિવાદઃ નારાજ બિશ્નોઈ સમાજના ધરણા-પ્રદર્શન શરુઃ જાણો PMને ચિઠ્ઠીમાં શું લખ્યું

Next Post

અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા, તેમની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં ભેળવી

Navajivan News Team

Navajivan News Team

Related Posts

Bogus Doctor Arrested In Ahmedabad
Ahmedabad

અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો !AMCએ સપાટો બોલાવી 10 બોગસ તબીબ ઝડપ્યાં

by Navajivan News Team
January 27, 2023
Rajkot Youth Died fell into pit
Rajkot

રાજકોટમાં બેદરકાર તંત્રના ખાડામાં પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત, RMC કમિશનરે આપ્યા તપાસના આદેશ

by Navajivan News Team
January 27, 2023
Gujarat Wheater Update Latest News
Ahmedabad

રાજ્યના આ હિસ્સામાં માવઠાની સંભાવના વચ્ચે, ઠંડીનું જોર ઘટવાની આગાહી

by Navajivan News Team
January 27, 2023
શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા
Gir Somnath

શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા

by Navajivan News Team
January 27, 2023
gujarat high court
Ahmedabad

ભાજપ-કોંગ્રેસના ચૂંટણી હારેલા ઉમેદવારો હાઈકોર્ટ પહોંચ્યા, ચૂંટણી પંચને પક્ષકાર બનાવવા કરી માગણી

by Navajivan News Team
January 26, 2023
Next Post
અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા, તેમની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં ભેળવી

અમરિન્દર સિંહ ભાજપમાં જોડાયા, તેમની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં ભેળવી

ADVERTISEMENT

Recommended

ગુજરાતીઓ તમે પણ આનો શિકાર બની શકો છો, આબરુનો વિચાર કરતા નહીં, કઈ રીતે બચી શકો તમને ફસાવનારી ગેંગથી

ગુજરાતીઓ તમે પણ આનો શિકાર બની શકો છો, આબરુનો વિચાર કરતા નહીં, કઈ રીતે બચી શકો તમને ફસાવનારી ગેંગથી

February 15, 2022
જુઓ… શું થયું જ્યારે મોદીને શપથ લઈને મળ્યા મંત્રી પરસોતમ સોલંકી

જુઓ… શું થયું જ્યારે મોદીને શપથ લઈને મળ્યા મંત્રી પરસોતમ સોલંકી

December 12, 2022

Categories

Don't miss it

Bogus Doctor Arrested In Ahmedabad
Ahmedabad

અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો !AMCએ સપાટો બોલાવી 10 બોગસ તબીબ ઝડપ્યાં

January 27, 2023
Rahul Gandhi Press on Bharat Jodo Yatra
National

કાંઠે આવીને ભારત જોડો યાત્રા આ કારણે થઈ સ્થગિત, કોંગ્રેસના ગંભીર આક્ષેપ

January 27, 2023
Rajkot Youth Died fell into pit
Rajkot

રાજકોટમાં બેદરકાર તંત્રના ખાડામાં પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત, RMC કમિશનરે આપ્યા તપાસના આદેશ

January 27, 2023
Today Gold News in Gujarati
Business

સોનું રૂ. ૫૭,૦૦૦ની ઐતિહાસિક સપાટી કુદાવી ગયું: રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?

January 27, 2023
Gujarat Wheater Update Latest News
Ahmedabad

રાજ્યના આ હિસ્સામાં માવઠાની સંભાવના વચ્ચે, ઠંડીનું જોર ઘટવાની આગાહી

January 27, 2023
શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા
Gir Somnath

શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા

January 27, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist